સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ?

મૌખિક
લેખિત અને માખિક
લેખિત
તાર્કિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
વ્યાકરણ
રાજ્ય વહીવટ
જ્યોતિષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

બાર્ટન મ્યુઝિયમ - જામનગર
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
વોટસન મ્યુઝિયમ - રાજકોટ
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP