સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?

અક્ષરો
મૌખિક નિવેદન
ચિન્હ્રો
એકાંત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

અનુસૂચિત જાતિ સંઘ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સામ્યવાદી પક્ષ
હિન્દુ મહાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP