સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

આપેલ તમામને
મુખ્ય સચિવને
રાજ્ય સરકારને
નામદાર હાઇકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

બાલાસોરી
બલારપુટી
સાંગનેરી
સતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

અરવિંદ ઘોષ
વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP