Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

એસિડ વર્ષા અસર
ગ્રીન હાઉસ અસર
વાતાનૂકૂલન અસર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
અખંડ ભારતના ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સી. રાજપોગાલાચાર્ય
માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP