Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
વાતાનૂકૂલન અસર
ગ્રીન હાઉસ અસર
એસિડ વર્ષા અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

કેશવચંદ્ર સેન
દેવેન્દ્રનાથ ટાગોર
રાજા રામમોહનરાય
પંડિત ગુરુદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP