બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ?

ઊંચું તાપમાન અને નીચું દબાણ
નીચું તાપમાન અને ઊંચા દબાણ
નીચું તાપમાન અને વાતાવરણ દબાણ
ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?

આંતરાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ?

એક પણ નહિ
અચલબીજાણુ
ચલબીજાણુ
પલિધબીજાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP