ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? અફઘાનિસ્તાન શ્રીલંકા ભૂટાન મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા ભૂટાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP