ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એમ.એચ‌. મેરીગોવડા
વિશ્વનાથ ધનદેવ
એસ.પી. ગૌતમ
હરીશ અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ?

જવાહરલાલ નેહરુ
મહાત્મા ગાંધી
નેતાજી સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ?

એક્ટ - VIII
એક્ટ - III
એક્ટ - VI
એક્ટ - V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP