ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? મગધ ઉજ્જૈન કાશી અવધ મગધ ઉજ્જૈન કાશી અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP