ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

સુલતાનપુર
અમદાવાદ
હિંમતનગર
મહેમદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

જિનેશ્વરસૂરી
નેમચંદ્રગણિ
દેવચંદ્રસૂરી
હેમચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

નાગભટ્ટ - II
વિક્રમાદિત્ય - II
નાગભટ્ટ -I
મીહિરભોજ નાગભટ્ટ - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP