Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___

ઉત્પાદન ઘણું ધીમું હોય છે.
ખૂબ જ મોંઘી છે.
તેનો સંચય કરવો સહેલો છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP