Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___

ઉત્પાદન ઘણું ધીમું હોય છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી.
તેનો સંચય કરવો સહેલો છે.
ખૂબ જ મોંઘી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP