Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઇશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP