Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ?

કટોકટી - 1975
અયોધ્યા આંદોલન
ભુકંપ - 2001
મોગલ આક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ?

મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી
મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી
મા. સુશ્રી આનંદીબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP