બાયોલોજી (Biology) ફૂગમાં લિંગીપ્રજનનના કેટલા તબક્કા છે ? ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જળવિભાજન ન થઈ શક્યું હોય એવો કાર્બોદિત ક્યો છે ? સ્ટાર્ચ ફ્રુક્ટોઝ સેલ્યુલોઝ સુક્રોઝ સ્ટાર્ચ ફ્રુક્ટોઝ સેલ્યુલોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન દ્વિભાજન આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ? દ્વિકીય ત્રિકીય એકકીય ચતુષ્કીય દ્વિકીય ત્રિકીય એકકીય ચતુષ્કીય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકના નિર્માણને અવરોધે છે. દ્વિકીય કોષને કોલ્ચિસિન અપાતાં તે બેવડાય છે.)
બાયોલોજી (Biology) સજીવના દેહનાં તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા ક્યારે વધી જાય ? શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન શક્તિના વપરાશ દરમિયાન શક્તિના રૂપાંતરણ દરમિયાન શક્તિના વહન દરમિયાન શક્તિના વિશેષણ દરમિયાન શક્તિના વપરાશ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP