GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું.

ભાવવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા
સમૂહવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
15મા નાણાપંચના ચેરમેન કોણ છે ?

ડૉ. રમેશ ચંદ
ડૉ. અનુપ સીંઘ
શ્રી શશીકાન્ત દાસ
શ્રી એન. કે. સીંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP