GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

જિલ્લા રજીસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી
પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP