GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
અખો
નરસિંહ મહેતા, પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

નખ આંગળી સાથે જોડાતા નથી.
પોતાનાં પારકાં ન બને.
પારકાં પોતાનાં ન બને.
આંગળીમાં નખ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP