GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

1, 2 અને 3
1, 2 અને 4
1, 3અને 4
2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતની આઝાદી માટે ઉગ્ર-ક્રાંતિકારી ચળવળ કરવા માટે બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવી નીચેના વિકલ્પો પૈકી કોને મળ્યા ન હતા?

શ્રી છોટુભાઈ પુરાણી
નર્મદા કાંઠાના સાકરીયા સ્વામી
શ્રી મુળુ માણેક - જામનગર
શ્રી અંબુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP