GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

કલેકટર
વિકાસ કમિશ્નર
રાજય ચૂંટણી આયોગ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP