GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

15 ઓગષ્ટ, 2006
2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત
આપણું ભારત
અભિનવ ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

ભારતનું ચૂંટણી આયોગ
રાજય ચૂંટણી આયોગ
વિકાસ કમિશ્નર
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP