GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

તિરૂવનંતપુરમ
મદુરાઈ
મહાબલીપુરમ
કાંચીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP