GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ? 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે. અરવિંદ પનગડીયા અમિત શાહ નરેન્દ્ર મોદી પ્રણવ મુખરજી અરવિંદ પનગડીયા અમિત શાહ નરેન્દ્ર મોદી પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? નરહરિ પરિખ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ નરહરિ પરિખ એમ.એન.રાય કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત કયો છે ? શેત્રુંજો ગિરનાર પાવાગઢ સાપુતારા શેત્રુંજો ગિરનાર પાવાગઢ સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? બાળમજૂરી વિજ્ઞાન સાહિત્ય રાજકારણ બાળમજૂરી વિજ્ઞાન સાહિત્ય રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP