GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

વોર્ડની સંખ્યા જેટલી
5 થી 12
7 થી 12
7 થી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

નરહરિ પરિખ
કાર્લ માર્ક્સ
કીશોરલાલ મશરુવાળા
એમ.એન.રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP