GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

ગટર વેરો
મકાન વેરો
ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
જકાત વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP