GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

મકરંદ દવે
હરીષ મિનાશ્રુ
કાકાસાહેબ કાલેલકર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

આપેલ તમામ
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી
ગામોનું નવનિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP