GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

હરીષ મિનાશ્રુ
કાકાસાહેબ કાલેલકર
મકરંદ દવે
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

પૂર્વાભિમુખ
પશ્ચિમાભિમુખ
ઉત્તરાભિમુખ
દક્ષિણાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

આપેલ તમામ
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP