ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 51-ક 25 44 42 51-ક 25 44 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ? માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ એપ્રિલ – મે માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ એપ્રિલ – મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ હાઇ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ હાઇ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP