ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?

30 સભ્યો
40 સભ્યો
60 સભ્યો
100 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
ફરજીયાત છે
જરૂરી નથી
તેના વકીલ માંગણી કરે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 337
અનુચ્છેદ - 341
અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP