GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
બાળમજૂરી
સાહિત્ય
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

વિશ્વગીતા
જ્ઞાનગીતા
પ્રેમરસગીતા
હરિગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP