GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ
એક પ્રકારનું હસ્તયુદ્ધ
એક પ્રકારનું તંતુવાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191
(2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426
(3) તાલકોટાનું યુદ્ધ – 1565
(4) પ્લાસીનું યુદ્ધ – 1757