GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ
એક પ્રકારનું તંતુવાદ્ય
એક પ્રકારનું હસ્તયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા.

રશિયા, યુરી ગેગેરીન
જાપાન, ટાકોઈ યાકામા
અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ
ફ્રાન્સ, માર્કોપોલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP