GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ?

સંપ્રદાન તત્પુરુષ
અપાદાન તત્પુરુષ
સંબંધ તત્પુરુષ
અધિકરણ તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

ભીખુદાન ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP