GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ?

શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ
નિસ્ + રસ = નીરસ
પ્ર + ઈક્ષક = પ્રેક્ષક
પો + અક = પાવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

રામનારાયણ પાઠક
ઝવેરચંદ મેઘાણી
દુલા ભાયા કાગ
ભીખુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP