બાયોલોજી (Biology) વાયરસની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? ઈવાનોવ્સકી ડાયનર પાશ્વર આયંગર ઈવાનોવ્સકી ડાયનર પાશ્વર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? વલયાકાર - DNA 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ વલયાકાર - DNA 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ? કુદરતી ખજાનો કુદરતી પરિબળો ખુલ્લી કિતાબ ખુલ્લું નિવસનતંત્ર કુદરતી ખજાનો કુદરતી પરિબળો ખુલ્લી કિતાબ ખુલ્લું નિવસનતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યાં પ્રાણીઓમાં જડબાનો અભાવ હોય છે ? લેમ્પ્રી, હૅગફિશ લેબિયો, કટલા સમુદ્રધોડો, હેગફિશ રોહુ, લેબિયો લેમ્પ્રી, હૅગફિશ લેબિયો, કટલા સમુદ્રધોડો, હેગફિશ રોહુ, લેબિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ? વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી રંગહીન અને સ્વાદહીન પ્રવાહી વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી રંગવિહીન અને ગળ્યું પ્રવાહી વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી રંગહીન અને સ્વાદહીન પ્રવાહી વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી રંગવિહીન અને ગળ્યું પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP