GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે.

ધાન્ય
કઠોળ
તેલીબીયા
રોકડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP