GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
પિયત નિયંત્રિત કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
જમીન ધારકતા ઉપરથી સામાન્ય રીતે સીમાંત ખેડૂતો કયા કહેવાય ?

1 હેકટર કરતાં ઓછી જમીન
2 હેક્ટર કરતાં ઓછી જમીન
2 એકર કરતાં ઓછી જમીન
1 એકર કરતાં ઓછી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP