GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
મહિનાના બીજા મંગળવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ?

ગુણાત્મક
અહીં દર્શાવેલ ત્રણેય
માપન
નિરક્ષણાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

સ્મૃતિગાન
વેવિશાળ
તુલસીક્યારો
અપરાધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP