GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોસિજન
એનાટોમી
ઓટોપ્સી
ઓટોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ?

મોહંમદ રફી
કિશોર કુમાર
મઝરુ સુલ્તાનપુરી
સમીર અંજાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP