GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

અપરાધી
વેવિશાળ
સ્મૃતિગાન
તુલસીક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે
દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

કોઠી સાક કરવી
કામમાં સફળતા મળવી
ચોંટેલો કાદવ કાઢવો
નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP