GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

નંદ ઘર
યશોદા ઘર
કૃષ્ણ કુટીર
શિશુ કુટીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ માસે
દર વર્ષે
દર ત્રણ વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ?

ફોગયંત્ર
ત્રિનેત્ર
ફેધમ
સિગ્નલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP