GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
88 મો
74 મો
97 મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી ત્રિભોવનદાસ પટેલ
ડૉ. વી. કુરિયન
શ્રી મોતીભાઈ ચૌધરી
શ્રી રામસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP