GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ?

જવાહરલાલ નહેરુ
ગોપાલક્રિશ્ન ગોખલે
ડૉ. આંબેડકર
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મહત્ત્વાકાક્ષી
મહત્વાકાક્ષી
મહત્વાકાંક્ષી
મહત્ત્વાકાંક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP