સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? સરોજિની નાયડુ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ સરોજિની નાયડુ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 166 186 182 188 166 186 182 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? એફ.સી.આઈ. એગ્રો સર્વિસ સેન્ટર ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એફ.સી.આઈ. એગ્રો સર્વિસ સેન્ટર ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યમપુરી એ ___ નું કલાસ્વરૂપ છે. લોકસંગીત લોકનૃત્ય યુદ્ધકલા કઠપુતળી લોકસંગીત લોકનૃત્ય યુદ્ધકલા કઠપુતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP