સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 77 81 86 74 77 81 86 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઇ સ્ત્રીએ કરેલ ગુનો કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ઉપરના તમામ કોઇ સ્ત્રીએ કરેલ ગુનો કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય ઉપરના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. ધૂર્જટિ નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ નારાયણ મહાદેવ શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? જૈન એક પણ નહીં આપેલ બંને બૌદ્ધ જૈન એક પણ નહીં આપેલ બંને બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP