સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
જયપ્રકાશ નારાયણ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

જૈન
એક પણ નહીં
આપેલ બંને
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP