ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડો
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર મહેશદાસ
વીર દુર્ગાદાસ
વીર માંગડાવાળો
વીર મણાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.‌સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?

દામાજી ગાયકવાડ
મોરારજી દેસાઈ
આપેલ પૈકી એક પણ નહીં
આનંદરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP