GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ?

ગોપાલક્રિશ્ન ગોખલે
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળી તેના ઊદેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કર્યું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP