સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?

આપેલ તમામ
કોણાર્ક
મહાબલીપુરમ્
હમ્પી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

વિવેકકલિકા
કથારત્નાકર
કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

ડેરી ઉદ્યોગ
ઘેટા અને ઊન
મત્સ્ય ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP