GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

પ્રસાદ બ્રહ્મભટ્ટ
ભોળાભાઈ પટેલ
રમણલાલ સોની
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

દ્વિમાર્ગીય
શાબ્દિક
એક માર્ગીય
અશાબ્દિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 1 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP