GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 1 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
જ્યોતિન્દ્ર દવે
નંદશંકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટીંગ કોણ બોલાવે છે ?

એ.સી. ડી. પી. ઓ.
પ્રોગ્રામ ઓફિસર
મુખ્ય સેવિકા
સી.ડી. પી. ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP