GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ?

મંદાકિની
ઉર્ધ્વલોક
બાંધ ગઠરિયાં
આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 1 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP