Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બંને છેડા બંધ
બંને છેડા ખુલ્લા
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

નાથાજી અને યમાજી ગામીત
રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP