Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા ખુલ્લા
બધા પ્રકારના નળાકારને
બંને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

શશીકુમાર ઘોષ
વીર સાવરકર
દાદાભાઈ નવરોજી
રાધાકાંત દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

હાં રે કોઈ માધવ લો
લક્ષ ચોરાસી મારો ચૂડલો રે
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
મેહુલો ગાજે ને માધવ નાચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP