સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.
સંપૂર્ણ સત્ય છે.
અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 જૂન, 2009
1 જૂન, 2010
1 એપ્રિલ, 2009
1 એપ્રિલ, 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP