સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

પન્નાલાલ પટેલ
ગુણવંતરાય આચાર્ય
કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

૧,૨,૩,૪
માત્ર ૧,૨,૪
માત્ર ૧,૩,૪
માત્ર ૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં...

ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ
જનરલ પોલીસ સિલેકશન કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP