Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

8%
11%
9%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ઉપગુપ્ત
ખલ્લાટક
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

કુતુબુદીન ખાન
મહમદ બેગડો
અહેમદ શાહ
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP