Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રેમાનંદ સાહિત્ય સભા કયા આવેલી છે ?

સુરત
વડોદરા
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિલાલ દ્વિવેદી
મણિલાલ ત્રિવેદી
રતનજી ભટ્ટ
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP