GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
31
35
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે.

મહાભારતના પ્રસંગો
કૃષ્ણભક્તિ
16મી સદીના રાજવહીવટ
અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP