Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

તાપી
સાબરમતી
બનાસ
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

બ.ક.ઠાકોર
કલાપી
ક.મા.મુનશી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

89
98
68
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP