ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? હોમી ભાભા વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP