ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?

ત્રિભુવનદાસ ગજ્જર
વિક્રમ સારાભાઈ
નટવરલાલ પંડ્યા
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?

મેક્સવેબર
ડૉ.બી. આર. આંબેડકર
માલ્યસ
માર્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મના પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?

ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
ડૉ.આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા
કલાપી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP