ટકાવારી (Percentage)
જો ખાધાન્ન ભાવમાં 30%, વધારો થયો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18(1/13)%
27(1/8)%
23(1/13)%
30%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___

1% વધે
1% ઓછી થાય
કોઈ ફેર ન પડે
0.1% વધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP