Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
30%
23 (1/13)%
27 (1/8)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ?

વલ્લભાચાર્ય
મીરાંબાઈ
ચૈતન્ય મહાપ્રભુ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-114
અનુચ્છેદ-267
અનુચ્છેદ-253
અનુચ્છેદ-266

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

ઉત્સર્જન
અંતઃગ્રહણ
આપેલ તમામ
રસ સંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ?

સિક્કા
મેથાણ
માધોપુર
હંસસ્થળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP